સમર્પણ
સમર્પણ - ચીરાગ પટેલ માર્ચ 09, 2009
સબ કુછ હારી મૈં પીયા, રાત સાવન બસીયા દો ચીરાગ;
અબ તેરે હવાલે યે દીલ, તું સંવાર યા ઉઝાડ મેરા બાગ.
ઘટ ઘટ પી જાઉં સમન્દર આંસુઓં કા જો બહેકા ઐસા;
દહકતી જ્વાલાઓંમેં કરું સ્નાન ઉઠા જો બવંડર ઐસા.
અંખીયોં સે બહતા દર્દ, ધુલા દીલકા સબ મૈલ પુરાના;
અબ આઈ બહાર રંગીન, ખીલા હૈ સબ નયા નઝરાના.
ભૈંટ ચઢાઉં સબ તોહે ચરનોં મેં, મેરા નહીં અબ ઔર કુછ;
કૈસે સંવારું અબ તુઝે મૈં, તુમ્હેં દીયા મેરા મન-તન-પાછ.
પાર લગાઓ મેરી ભી નૈયા, તુમ્હીં બચે હો સચ્ચે ખેવૈયા;
મૈં કમઝોર ઐસી અભાગન, દો અબ દરશન મોરે પીયા.
કહ ગયે જ્ઞાની સબ ઐસા, છોડા દુજ વોહ પાયે તુમ્હેં મૈયા;
યે મુઢ અબ ભી કહતી, જીન છોડા દુજ કૈસે પેહચાને પીયા.
Did you enjoy this post? Why not leave a comment below and continue the conversation, or subscribe to my feed and get articles like this delivered automatically to your feed reader.
Comments
અરે વાહ, ચીરાગ ! બહુ સરસ રીતે ભાવ ઘુંટ્યો છે !! હીન્દીના શબ્દોની તાકાતને સારી રીતે પ્રયોજી જાણી છે. આમાં આગળ વધવા જેવું છે હો !
તારી ખોજ ક્યાંક આમ જ વીકસી રહેશે. માધ્યમ કાવ્યનું ભલે હોય, આરતને પ્રગટવા માટે એય જરુરી છે. મીરાંબાઈની ભક્તીની તાકાત આમ જ પ્રગટી છે. કાવ્ય એવું ઝરણ છે, જે એના પ્રવાહમાં આપણું માંહ્યલું ઘણું બધું વહાવી દે ને ઘણું બધું પ્રગટાવી દે !
સફળ પ્રયોગ છે. એને પકડી રાખવો.


અરે વાહ . બહુ જ સરસ લખ્યુ છે. એખાર્ટની ચોપડીનું છેલ્લું પ્રકરણ આ શરણાગતી ભાવ અંગે જ છે.
બધા શાસ્ત્રોનો સાર .. શરણાગતી ..