સંસ્કૃત સાહિત્ય

પુરાણવિવેચન

પુરાણવિવેચન - મણિલાલ નભુભાઈ દ્વિવેદી સપ્ટેમ્બર, 1915 (ગોકુળાષ્ટમી)
[સપ્ટેમ્બર 1915માં પ્રસિધ્ધ થયેલ શ્રીભગવતી ભાગવતની પ્રથમ આવૃત્તિમાં ભિક્ષુ અખંડાનન્દના નિવેદનમાં શ્રીમણિલાલ ન. દ્વિવેદીના "સિધ્ધાંતસાર" ગ્રંથમાં પુરાણો વિશેના તેમના વિચારોમાંથિ કેટલાંક ટાંક્યાં હતાં.]
પુરાણોમાં અનેક, દેવાદિ કલ્પના, અવતારાદિ વ્યવસ્થા, ધર્મના ફાંટા વગેરે નાના પ્રકારની વિરુધ્ધ વિરુધ્ધ અદભુત, માનવામાં પણ ન આવે તેવી તથા વહેમ ભરેલી અને કહીં કહીં અયોગ્ય [...]

પુરાણોનું પુરાણ

પુરાણોનું પુરાણ - ચિરાગ પટેલ ડિસેમ્બર 25, 2008
દેવીભાગવતના પ્રથમ સ્કન્ધમાં ત્રીજા અધ્યાય મુજબ પુરાણો વિશેનું વિવરણ જોઇએ.
મુખ્ય પુરાણો: 18. એમાં “મ”કારાદિ 2, “ભ”કારાદિ 2, “બ્ર”કારાદિ 3, “વ”કારાદિ 4, “અ”કારાદિ 1, “ના”કારાદિ 1, “પ”કારાદિ 1, “લિં”કારાદિ 1, “ગ”કારાદિ 1, “કૂ”કારાદિ 1, “સ્ક”કારાદિ 1.
[પુરાણ ક્રમ - નામ - શ્લોક સંખ્યા]
1 - મત્સ્યપુરાણ - 14,000
2 - માર્કંડેયપુરાણ - 9,000
3 [...]

વ્યાસ ઈતીહાસ

વ્યાસ ઈતીહાસ - ચીરાગ પટેલ ડીસેમ્બર 25, 2008
આપણે બધાં જ “વ્યાસ”થી પરીચીત છીએ. શ્રીકૃષ્ણ દ્વૈપાયન ઋષી કે જેઓ સત્યવતી અને પરાશર મુનીના પુત્ર હતાં, તેમણે વેદનાં ત્રણ વીભાગો કર્યાં, મહાભારત રચ્યું, 18 પુરાણોની રચના કરી. વેદને વીસ્તારનાર આ મુની પછી “વેદ વ્યાસ” નામે જાણીતાં થયાં. આવા આ વ્યાસની પરમ્પરાને આપણે “શ્રીમદ ભગવતી ભાગવત”ના પ્રથમ સ્કન્ધમાં [...]

સમત્વ

સમત્વ - ચીરાગ પટેલ Nov 16, 2007
ૐ સહનાવવતુ સહ નૌ ભુનક્તુ સહ વીર્યમ કરવાવહૈ |
તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ ॥
ૐ શાંતિ: શાંતિઃ શાંતિઃ
આ શ્વેતાશ્વતર ઉપનીષદના શાંતીપાઠથી કયો સનાતનધર્મી અજાણ હશે? સરળ અર્થ: હે ઇશ્વર અમારું સાથે રક્ષણ કરો (બે જણ માટે પ્રયોજાયું છે?), અમારું સાથે પાલન કરો, અમને સાથે હળીમળીને કામ કરવાની શક્તી આપો, અમારું શીક્ષણ અમને [...]

Devi Sooktam

દેવી સૂક્તમ(અનુષ્ટુપ છંદ)
નમોદેવ્યૈ મહાદેવ્યૈ સતતં નમઃ ॥ પ્રકૃત્યૈ ભદ્રાયૈ નિયતા: પ્રણતા: સ્મતામ ॥ 1 ॥
રૌદ્રા થૈનમોનિત્યાયગૌર્યે ધાત્ર્યૈ નમો નમ: ॥ જ્યોત્સ્નાયા ચેંદુરૂપિણ્યૈ સુખાયૈ સતતં નમઃ ॥ 2 ॥
કલ્યાણ્યૈ પ્રણતાં વૃધ્ધયૈ સિધ્ધયૈ કૂર્મ્મો નમો નમ: ॥ નૈર્રુર્ત્ય ભૂલુતાં લક્ષ્મ્યૈ શર્વાણ્યૈ તે નમો નમ: ॥ 3 ॥
દુર્યાયૈ દુર્ગ પારાયૈ સારાયૈસર્વ કારિણ્યૈ ॥ ખ્યાત્યૌ તથૈવકૃષ્ણાયૈ ધુમ્રાયૈ સતતં નમઃ [...]