ધર્મ

પ્રાણાગ્નિહોત્ર વિધિ

પ્રાણાગ્નિહોત્ર વિધિ - સંપાદન ચિરાગ પટેલ ફેબ્રુઆરી 06, 2010
ધારણા:
હ્રદયકમળ - અરણીકાષ્ઠ
મન - અગ્નિ મથવાનો દંડ
વાયુરુપી દોરી વડે અગ્નિમંથન
મુખ - આહવનીય અગ્નિ
હૃદય - ગાર્હપત્ય અગ્નિ
નાભિ - દક્ષિણાગ્નિ
સ્વાધિષ્ઠાન - સભ્યાગ્નિ
મૂલાધાર - આવસથ્યાગ્નિ
વાણી - હોતા
પ્રાણ - ઉદગાતા
ચક્ષુ - અધ્વર્યુ
મન - બ્રહ્મા
શ્રોત્ર - આગ્નીધ્ર
અહંકાર - પશુ
પ્રણવ - દૂધ
ગૃહસ્થાશ્રમી મનુષ્ય જેને અધીન બુદ્ધિ - પત્ની
વક્ષ:સ્થળ - વેદી
રુંવાટા - દર્ભ
બંને [...]

નાતાલનો તારો

નાતાલનો તારો - ચિરાગ પટેલ     ડિસેમ્બર 23, 2009
ઈશુખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલિ અનેક વાયકાઓમાંનિ એક એવિ છે કે તેમના જન્મ સમયે પુર્વમાંથી ત્રણ જ્ઞાનિ પુરુષો (મેજાઇ) આવ્યાં હતાં. તેઓ પુર્વાકાશે પરોઢમાં દેખાતા એક તેજસ્વિ તારાને જોઇને આવ્યાં હતાં. એ તારો કોઇ સંત, રાજા, કે મસિહા (મેસાયા) ના જન્મનો સુચક હતો! (http://en.wikipedia.org/wiki/Star_of_Bethlehem)
ઘણાં ખગોળવિદોએ વર્ષોથિ આવા કોઇ [...]

એક રસપ્રદ યજ્ઞ

એક રસપ્રદ યજ્ઞ - ચીરાગ પટેલ જુન 18, 2009
સહુપ્રથમ આ ફોટોગ્રાફ જુઓ.
આ યજ્ઞ 1994માં વડોદરામાં કરવામાં આવ્યો હતો. કરનાર હતાં મારા મીત્ર દીગન્તના પપ્પા બન્કીમકાકા અને તેમના મીત્રો. આ યજ્ઞ ગાયત્રી યજ્ઞ હતો અને યજ્ઞની પુર્ણાહુતી વખતે યજ્ઞકુન્ડમાંથી ૐ ઉત્પન્ન થવા લાગ્યાં હતાં. આ ફોટો કોઈ ઈલેક્ટ્રોનીક ફેરફાર વગરનો છે. મુળ ફોટો (જે નેગેટીવ ડેવલપ કરાવીને [...]

પુરાણવિવેચન

પુરાણવિવેચન - મણિલાલ નભુભાઈ દ્વિવેદી સપ્ટેમ્બર, 1915 (ગોકુળાષ્ટમી)
[સપ્ટેમ્બર 1915માં પ્રસિધ્ધ થયેલ શ્રીભગવતી ભાગવતની પ્રથમ આવૃત્તિમાં ભિક્ષુ અખંડાનન્દના નિવેદનમાં શ્રીમણિલાલ ન. દ્વિવેદીના "સિધ્ધાંતસાર" ગ્રંથમાં પુરાણો વિશેના તેમના વિચારોમાંથિ કેટલાંક ટાંક્યાં હતાં.]
પુરાણોમાં અનેક, દેવાદિ કલ્પના, અવતારાદિ વ્યવસ્થા, ધર્મના ફાંટા વગેરે નાના પ્રકારની વિરુધ્ધ વિરુધ્ધ અદભુત, માનવામાં પણ ન આવે તેવી તથા વહેમ ભરેલી અને કહીં કહીં અયોગ્ય [...]

પુરાણોનું પુરાણ

પુરાણોનું પુરાણ - ચિરાગ પટેલ ડિસેમ્બર 25, 2008
દેવીભાગવતના પ્રથમ સ્કન્ધમાં ત્રીજા અધ્યાય મુજબ પુરાણો વિશેનું વિવરણ જોઇએ.
મુખ્ય પુરાણો: 18. એમાં “મ”કારાદિ 2, “ભ”કારાદિ 2, “બ્ર”કારાદિ 3, “વ”કારાદિ 4, “અ”કારાદિ 1, “ના”કારાદિ 1, “પ”કારાદિ 1, “લિં”કારાદિ 1, “ગ”કારાદિ 1, “કૂ”કારાદિ 1, “સ્ક”કારાદિ 1.
[પુરાણ ક્રમ - નામ - શ્લોક સંખ્યા]
1 - મત્સ્યપુરાણ - 14,000
2 - માર્કંડેયપુરાણ - 9,000
3 [...]

વ્યાસ ઈતીહાસ

વ્યાસ ઈતીહાસ - ચીરાગ પટેલ ડીસેમ્બર 25, 2008
આપણે બધાં જ “વ્યાસ”થી પરીચીત છીએ. શ્રીકૃષ્ણ દ્વૈપાયન ઋષી કે જેઓ સત્યવતી અને પરાશર મુનીના પુત્ર હતાં, તેમણે વેદનાં ત્રણ વીભાગો કર્યાં, મહાભારત રચ્યું, 18 પુરાણોની રચના કરી. વેદને વીસ્તારનાર આ મુની પછી “વેદ વ્યાસ” નામે જાણીતાં થયાં. આવા આ વ્યાસની પરમ્પરાને આપણે “શ્રીમદ ભગવતી ભાગવત”ના પ્રથમ સ્કન્ધમાં [...]

ઈશ્વર - 2

ઈશ્વર - 2 - સ્વામી વિવેકાનન્દ નવેમ્બર 27, 2008
11. જીવન અને મૃત્યુમાં, સુખ અને દુઃખમાં ઈશ્વર સમાન રીતે વીદ્યમાન છે. સમગ્ર વીશ્વ ઈશ્વરથી જ ભરેલું છે. તમારાં નેત્રો ઉઘાડો અને દર્શન કરો.
12. ઈશ્વરની પુજા કરીને આપણે હંમેશાં ખરેખર તો આપણી અન્દર નીગુઢ રીતે રહેલા ‘આત્મતત્વ’ની જ પુજા કરીએ છીએ.
13. ધર્મની અનુભુતી [...]

મારા સ્વપ્ન દર્શન

મારા સ્વપ્ન દર્શન - ચીરાગ પટેલ નવેમ્બર 02, 2008
મારા ઉપર લખ્યા તારીખ સુધીના આધ્યાત્મીક સ્વપ્નો વીશે આજે હું ઉલ્લેખ કરીશ. આ ગપ્પા નથી કે ભ્રમ નથી. અને આપને જો એવું લાગે તો મારી પાસે સચ્ચાઈ સાબીત કરવાના કોઈ પુરાવા પણ નથી. માત્ર અને માત્ર એક દસ્તાવેજ તરીકે આ લેખને જોશો તો પણ મને ગમશે.
1)
લગભગ મે, [...]

સુક્ષ્મ શરીર દીક્ષા

સુક્ષ્મ શરીર દીક્ષા - ભાવાનુવાદ : ચીરાગ પટેલ ઑક્ટોબર 14, 2008
(ચેતવણી: આપને આ વર્ણન અરુચીકર પણ લાગી શકે છે.)
આ શરીર ક્યારેક નાશ પામવાનું છે.
એને અહીં અને અત્યારે જ મરેલું જુઓ.
મારા બધાં જ પરીચીતો, મીત્રો અને સગાં આ મૃત શરીરને છેલ્લી વાર જોવા આવ્યાં છે.
તેમણે મારાં શરીરની ત્રણવાર પ્રદક્ષીણા કરી અને મારા આત્મા માટે પ્રાર્થના [...]

માને પ્રાર્થના

માને પ્રાર્થના - ભાવાનુવાદ: ચીરાગ પટેલ ઑક્ટોબર 08, 2008
1. હે મા, મેં - ક્રોધ, શંકા, ભય, લજ્જા, ઘૃણા, કુટુમ્બ, જાતી અને અપેક્ષા - એ સર્વેને ત્યજી દીધાં છે.
2. તારા સ્થાપન માટે મારા હ્રદયમાં તાજું ખીલેલું નાજુક કમળ છે.
3. હું તને વીનવું છું. કૃપા કરીને આવ. તારા તાજગીસભર, શાતાદાયક, સુવર્ણમય કમળસમાન, શ્વેત પ્રકાશ સાથે પ્રવેશ [...]