Author Archive
પ્રાણાગ્નિહોત્ર વિધિ
પ્રાણાગ્નિહોત્ર વિધિ - સંપાદન ચિરાગ પટેલ ફેબ્રુઆરી 06, 2010
ધારણા:
હ્રદયકમળ - અરણીકાષ્ઠ
મન - અગ્નિ મથવાનો દંડ
વાયુરુપી દોરી વડે અગ્નિમંથન
મુખ - આહવનીય અગ્નિ
હૃદય - ગાર્હપત્ય અગ્નિ
નાભિ - દક્ષિણાગ્નિ
સ્વાધિષ્ઠાન - સભ્યાગ્નિ
મૂલાધાર - આવસથ્યાગ્નિ
વાણી - હોતા
પ્રાણ - ઉદગાતા
ચક્ષુ - અધ્વર્યુ
મન - બ્રહ્મા
શ્રોત્ર - આગ્નીધ્ર
અહંકાર - પશુ
પ્રણવ - દૂધ
ગૃહસ્થાશ્રમી મનુષ્ય જેને અધીન બુદ્ધિ - પત્ની
વક્ષ:સ્થળ - વેદી
રુંવાટા - દર્ભ
બંને [...]
નાતાલનો તારો
નાતાલનો તારો - ચિરાગ પટેલ ડિસેમ્બર 23, 2009
ઈશુખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલિ અનેક વાયકાઓમાંનિ એક એવિ છે કે તેમના જન્મ સમયે પુર્વમાંથી ત્રણ જ્ઞાનિ પુરુષો (મેજાઇ) આવ્યાં હતાં. તેઓ પુર્વાકાશે પરોઢમાં દેખાતા એક તેજસ્વિ તારાને જોઇને આવ્યાં હતાં. એ તારો કોઇ સંત, રાજા, કે મસિહા (મેસાયા) ના જન્મનો સુચક હતો! (http://en.wikipedia.org/wiki/Star_of_Bethlehem)
ઘણાં ખગોળવિદોએ વર્ષોથિ આવા કોઇ [...]
સફળ માણસના લક્ષણો
સફળ માણસના લક્ષણો - ચિરાગ પટેલ ઓગસ્ટ ૦૨, ૨૦૦૮
મેં ઘણા સમય પહેલા એક પુસ્તકમાં વાંચેલા અને નોંધ કરેલા સફળ માણસના લક્ષણો આજે તમારી સાથે વહેચું છું.
૧) આગવું, જુદું તરી આવે એવું એક નિશ્ચિત વ્યક્તિત્વ
૨) આનંદિત અને હસતા રહેવાની ક્ષમતા
૩) બહાનાબાજી અને ક્ષોભથી મુક્ત
૪) બેચેની, તાણ અને ચિંતાથી મુક્ત
૫) હંમેશા વર્તમાનમાં જીવનાર [...]
સર્જકો સાથે સંધ્યા
સર્જકો સાથે સંધ્યા - ચિરાગ પટેલ જુલાઈ 15, 2009
જુલાઈ ૧૧ ૨૦૦૯ને શનિવારે એડીસન, ન્યૂજર્સી ખાતે ટીવી એશિયા ચેનલના ઓડીટોરીયમમાં સર્જકો સાથે સંધ્યાનો એક કાર્યક્રમ યોજાયો. ડો. મણીલાલ હ. પટેલ એમાં અતિથિવિશેષ હતા. કાર્યક્રમનું સંચાલન હરનીશભાઈ જાનીએ સંભાળ્યું હતું. કુલ ૨૦ જેટલા સર્જકોએ પોતાની કૃતિ (ગદ્ય કે પદ્ય) રજુ કરી હતી. એમાં મારા જેવા નવોદિતો પણ હતા. [...]
ઉંઝાની રમુજી વાતો
ઉંઝાની રમુજી વાતો - ચીરાગ પટેલ જુન 29, 2009
મીત્રો, ખોટું ના લગાડતાં. આ તો નેટ જગતમાં ઉંઝા પરના ટુચકા વાંચીને મને પણ ચાનક ચઢીને લખી માર્યું. કેવું લાગ્યું એ જણાવશો? હું બીજા બ્લૉગરની જેમ તમારી ટીપ્પણીઓ અને પ્રત્યુત્તરોને બ્લૉક નહીં કરું (જો અશ્લીલ કે અશીષ્ટ ભાષા નહીં હોય તો).
એક પ્રખ્યાત રૉક ગાયક/સન્ગીતકારના શબ્દો છે: It can’t [...]
એક રસપ્રદ યજ્ઞ
એક રસપ્રદ યજ્ઞ - ચીરાગ પટેલ જુન 18, 2009
સહુપ્રથમ આ ફોટોગ્રાફ જુઓ.
આ યજ્ઞ 1994માં વડોદરામાં કરવામાં આવ્યો હતો. કરનાર હતાં મારા મીત્ર દીગન્તના પપ્પા બન્કીમકાકા અને તેમના મીત્રો. આ યજ્ઞ ગાયત્રી યજ્ઞ હતો અને યજ્ઞની પુર્ણાહુતી વખતે યજ્ઞકુન્ડમાંથી ૐ ઉત્પન્ન થવા લાગ્યાં હતાં. આ ફોટો કોઈ ઈલેક્ટ્રોનીક ફેરફાર વગરનો છે. મુળ ફોટો (જે નેગેટીવ ડેવલપ કરાવીને [...]
શક્તીપાત દીક્ષા
શક્તીપાત દીક્ષા - ચીરાગ પટેલ એપ્રીલ 19, 2009
મેં અને પારુલે શક્તીપાત દીક્ષા લેવાનું ફેબ્રુઆરીમાં નક્કી કર્યું. એટલે મેં ધ્યાનયોગ કેન્દ્રનો સમ્પર્ક કર્યો અને ત્યાંથી તુલસી ગૉટફ્રેડ્સન સાથે સમ્પર્ક થયો. તેમણે મને દીક્ષા લેવા માટેની વીધી જણાવી અને આવેદનપત્રો મોકલ્યા. મારે અને પારુલે એ ભરીને મોકલવાના હતાં અને સાથે અમારો એક ફૉટો પણ મોકલવાનો હતો. સાથે જ [...]
2009 ભારતયાત્રા 4
2009 ભારતયાત્રા 4 - ચીરાગ પટેલ ઍપ્રીલ 10, 2009
જાન્યુઆરી 13, 2009 મંગળવાર - 2
નારેશ્વર ગામથી ભરુચ તરફની દીશામાં નર્મદાના કીનારે લગભગ 3 કીલોમીટર દુર દીવાબેટ કે દીયાબેટ નામની જગ્યા છે.
અમે બે-ત્રણ વખત અલગ ઉમ્મરની વ્યક્તીઓને પુછતાં દીવાબેટ જવાના રસ્તે પહોંચ્યા. ત્યાં જવાનો રસ્તો કાચો હતો. થોડે દુર ગયા બાદ રસ્તા વચ્ચે પાણીનો વહેળો આવી જવાથી [...]
સ્ટ્રીંગ થીયરી
સ્ટ્રીંગ થીયરી - ચીરાગ પટેલ માર્ચ 30, 2009
સુરેશદાદાએ મને ઈ-મેઈલમાં સુપરસ્ટ્રીંગ થીયરી (superstring theory) વીશે સમજાવવા પુછ્યું હતુ. મને થયું કે મારી અલ્પબુધ્ધીમાં જે ઉતર્યું છે એના પરથી એક લેખ જ લખી નાંખું તો કેવું. એટલે, તમારા પર વધુ એક હથોડો ઝીંકવાનો પ્રયત્ન કરું છું!!!
સહુપ્રથમ તો આ લીંક જુઓ: http://en.wikipedia.org/wiki/List_of_string_theory_topics
સ્ટ્રીંગ થીયરી (string theory) મુળ તો 20-25 [...]
2009 ભારતયાત્રા 3
2009 ભારતયાત્રા 3
જાન્યુઆરી 13, 2009 મંગળવાર - 1
આજનો દીવસ મેં પહેલેથી નક્કી રાખ્યો હતો. મારે આ દીવસ માત્ર મારી જાત સાથે ગાળવો હતો! કદાચ અત્યાર સુધીના જીવનમાં મેં માત્ર અને માત્ર એકલતામાં મારી જાત સાથે સમય કાઢ્યો જ નહતો. આવો મહામુલો અવસર આજે મને પ્રાપ્ત થવાનો હતો (જો જો પાછા મારા આ વીચારની પારુલ આગળ [...]
